August 18, 2011

૯ જૂને અવસાન પામનાર ચિત્રકાર એમ. એફ. હુસેન જ્યારે ૯૦ વર્ષના થયા, ત્યારે એમણે કહેલી આ વાત આ લેખને સમજવામાં મદદરૂપ બની શકે તેવી છે:

ઉપરવાળાની કૃપાને લીધે જગતને હું બાળકની દ્રષ્ટિથી જોઈ શકું છું. હું જે કંઈ સંવેદું છું એમાં મને ભારે રસ પડે છે. મને તો પ્રત્યેક નવો દિવસ એક જાદુઈ પટારા જેવો લાગે છે, જેમાંથી એવી એવી રંગબેરંગી ચીજો નીકળે છે કે મારો અચંબો ઠરતો જ નથી. નાવિન્ય પ્રત્યેની આ જે મુગ્ધતા છે, એમાં મને જે મજા પડે છે એને લીધે આ (૯૦ની)ઉંમરે પણ હું તરોતાજા છું.

No comments:

Post a Comment