August 31, 2012

Aamir Khan On The Cover Of Time Magazine


While the rest of Bollywood is getting flooded by spats and bickering, Aamir Khan Makes sure when he is in news, he is there for all the right reasons. Giving his country another reason to gloat about him, Aamir Khan’s latest achievement is dawning the cover of the Time Magazine. He is the third Indian film star to have made it to the cover of the reputed magazine besides other personalities like Narendra Modi and Sachin Tendulkar.
Innumerable sections of society criticized him and his show “Satyamev Jayate” as sappy, overrated and attention craving. However, Aamir staunchly believed it was part of his social responsibility agenda to bring a positive change in society. His show ran into much chaos and trouble after highlighting sensitive issues like Dowry Deaths, Negligence in the Medical profession, Child Sexual Abuse, Female Foeticide and mostly the degraded and impoverished condition of the lower castes of society.
Time Magazine’s caption reads aloud “Khan’s Quest”. It harps on the significant point that Aamir Khan has indeed turned into a crusader of sorts, working towards a shinning and uplifted Indian society. The TRPs of his show assure that he reached out to almost a third of the Indian population. The good thing about the show, as opposed to many others of its kind, was it made a sincere effort to not only bring to notice the existing flaws of the Indian society but offered a structured mode towards change and how it can be achieved.
After Aamir Khan brought into notice the sting operation conducted by Sahara News seven years back on the illegal practice of female foeticide by doctors of Rajasthan, the State Government put the cases on fast track courts to ensure a speedy verdict on it. He personally had a meeting with Prime Minister, Manmohan Singh to discuss the plighted conditions of manual scavengers in various parts of India. He was invited to the session of Parliament in order to discuss the nuances of Foreign Direct Investment in the field of pharmaceuticals and an overview of Indian Health care.
These were issues which even remotely belong to his professional field at all. Yet, Khan knew his social position and used it in a very fruitful way. Of course When Aamir Khan speaks, the entire nation is bound to hear. He and his team spent a good two years of time just researching in detail about the topics covered in Season 1 of the show.
The show was popular because it not only spoke of hard core facts but involved personal touch brought in due to one to one interviews. The guests on the show brought out the human centric value of the show. And though Times Life on a certain Sunday asked “Why Aamir cries every Sunday”, surely he never regretted those heartfelt tears. With the First Season ending, Sundays have again become mundane for Indian viewers, lazing around without a sense of purpose. Aamir’s show made sure most Indians are glued to their television 11am sharp, every Sunday, discussing meticulously their views on otherwise un-discussed and ignored social issues and informing themselves towards a more enlightened vision of social thinking.

આજના કર્મચારી અણગમાની અનુભૂતિ શા માટે કરે છે ?


દરેક વ્યક્તિને પોતાની એક આગવી ઓળખ અને સમાજ હોય છે. આજે એક કંપનીમાં કામ કરતો કર્મચારીને જો આદર, માન અને તેની બુદ્ધિક્ષમતાની કદર કરવામાં ના આવે તો તે કર્મચારી નિરાશા અનુભવશે અને તેમનામાં આગળ કામ કરવાનો જુસ્સો રહેશે નહિ. આજે એક ખાનગી કંપનીનો કર્મચારી મારી પાસે આવ્યો અને કહ્યું કે "દિપકભાઈ મારે એક તકલીફ છે." મેં કહ્યું કે  આટલી સારી મોટી કંપનીમાં સારા હોદ્દા ઉપર જોબ કરો છો અને તકલીફ ? એમણે કહ્યું કે મોટા હોદ્દા ઉપર હોવાથી આજ ગેર ફાયદો છે. જો નાની કંપની હોત તો આજે મારા કામની કદર થતી હોત. મેં કહ્યું કે ભાઈ તું મને વિસ્તારથી કહે કે તને પ્રોબ્લેમ શું છે ?

એમણે મને કહ્યું કે "મારા ઉપરી અધિકારી મારા કામની કદર કરતા નથી." હું એકદમ ખડખડાક હસવા માંડ્યો કે શું વાત  કરે છે ? એમણે કહ્યું કે હા તમને ભલે હસવું આવતું હોય પરંતુ મારી વાત એકદમ સાચી છે. મેં કહ્યું કે શા માટે આવું થાય છે ? જો તું મને જણાવીશ નહિ તો હું તને કેમ મદદ કરીશ ?

એમની સ્ટોરી કંઈક આવી હતી.. આજથી બરાબર ૩ વર્ષ પહેલા હું એક મોટી ખાનગી કંપનીમાં મેનેજર તરીકે જોડાયો અને મારા ઉપરી અધિકારી અને બીજા વિભાગોના કર્મચારીઓએ મને ખુબ જ વધાવ્યો કે તમારી છેલ્લી કંપનીમાં તમારું કામ એકદમ સરસ હતું એવી માહિતી અમોને મળી છે. તમને અમારી કંપનીમાં જોડવા બદલ ખુબ ખુબ અભિનંદન.  હું તો એકદમ ખુશ થઇ ગયો કે વાહ આજ કંપનીની મને તલાશ હતી. 

અહિયાં તો એકદમ મોટીવેશનવાળું વાતાવરણ છે. આ જ કંપની એકદમ શ્રેષ્ઠ છે. અને એ જ જુસ્સામાં ને જુસ્સામાં હું ખુબ જ મહેનત કરવા લાગ્યો અને કામના કલાકો કરતા વધારે કલાકો આ જ કંપનીને હું આપવા માંડ્યો. શરૂઆતમાં ૨ વર્ષ સુધી મારું એકદમ જોરદાર પરફોર્મન્સ રહ્યું અને પછી ધીરે ધીરે મને કંપનીના મેનેજમેન્ટમાં અને ચેરમેન સાથે કામ કરવાનો મોકો મળ્યો અને હું મારી જાતને એકદમ નસીબદાર માનવા લાગ્યો. પરંતુ એક ફિલ્મમાં બરાબર કહ્યું છે કે સુખના સમયે મળતું વધારે સુખ ક્યારેક દુખ આપે છે અને બસ એ જ વસ્તુ મારી સાથે થઇ.

એક બહુ જ મોટું કઠીન કામ મને સોંપવામાં આવ્યું અને એ કામ મારે મારા ઉપરી અધિકારી સાથે મળીને કરવાનું હતું. પરંતુ મારા ઉપરી અધિકારીને આ કામ એકદમ નિમ્ન કક્ષાનું લાગ્યું અને મને કહ્યું કે તું જાતે જ આ કામ પતાવી દે મને સમય નથી. મેં કહ્યું કે સાહેબ આ કામ આપણને બંનેને ચેરમેન સાહેબની ઓફીસ માંથી મળેલ છે અને જો હું એકલો આ કામ ઉપર ધ્યાન રાખીશ અને કશી ભૂલ થશે તો આપણા બંનેનો મરો થશે. તો ઉલટાનું મને એમ કહેવામાં આવ્યું કે તું જરા પણ ચિંતા ના કરીશ હું તારી સાથે જ છું. કશો જ પ્રોબ્લેમ નહિ થાય. આવા કામો તો મેં ઘણા કરેલા છે તું નવો છો એટલે તને એવું લાગે છે. હું તો વધારે ઉત્સાહમાં આવી ગયો અને મારી જાતને વધારે નસીબવાળી ગણવા લાગી કેમ કે મારા સાહેબ મારી સાથે હતા.

હવે બન્યું એવું કે મારા ઉપરી અધિકારી તબિયત ખરાબ હોવાથી ૧૦ દિવસની રજા ઉપર ઉતરી ગયા અને અમને જે કામ સોંપવામાં આવેલ હતું એમાં થોડો પ્રોબ્લેમ ચેરમેન સાહેબની ઓફીસ માંથી આવ્યો. હું એકદમ ચિંતામાં આવી ગયો કે હવે પતી ગયું અને મેં તરત મારા ઉપરી અધિકારીને ફોન ઉપર જાણ કરી કે સાહેબ ચેરમેન સાહેબે સોંપેલું કામ તેમણે અટકાવી દીધું છે અને મેં જે કામ આગળ ધરેલું એ લોકો હવે પૈસા માંગે છે તો શું કરું ? મારા સાહેબે કહ્યું કે ભાઈ "તને ખબર છે કે મારી તબિયત સારી નથી તો તું શા માટે આ વાત જણાવે છે?" હું સારો થઈશ પછી વાત કરીશું. મેં કહ્ય કે સાહેબ એ લોકો તો એમ કહે છે કે અમારા કામના પૈસા આપી દો. તમારા માલિકે કામ કરવાની ના પાડી એમાં અમારો શું દોષ ? અમે તો તમે કહેલું એ પ્રમાણે કામ કરેલું જ છે ને ?

આખરે કોઈ જ ઉપાય ન નજરે આવતા મેં હિંમત એકઠી કરીને ચેરમેન સાહેબને મળવા ગયો અને કહ્યું કે સાહેબ તમારી મંજુરીથી આ કામ ચાલુ કરેલ હતું અને તમારી પરવાનગીથી જ આ કામ બંધ થયું છે અને આપણા માણસો હવે કરેલ કામના પૈસા માંગે છે. મેં મારા સાહેબને વાત કરી પરંતુ મારા સાહેબ એમ કહે છે કે હું સાજો થઈશ પછી વાત કરીશ. આપ જ મને યોગ્ય રસ્તો બતાવો. આટલું બોલ્યા પછી ચેરમેન સાહેબે એમના સેક્રેટરીને બોલાવીને કહ્યું કે આ ભાઈ કોણ છે ? હું તો એકદમ અચંબામાં આવી ગયો અને મેં કહ્યું કે સાહેબ તમે મને ભૂલી ગયા ? હું આજ જ કંપનીમાં કામ કરતો તમારો એક કર્મચારી છું અને તમે જ મને અને મારા સાહેબને આ કામ કરવા માટે બોલાવેલા.

ચેરમેન સાહેબે કહ્યું કે જો ભાઈ મને આવા કશા જ કામની ખબર નથી અને પહેલી વસ્તુ એ કે તારે તારા સાહેબ જયારે પણ આવે ત્યારે ચર્ચા કરીને જો એ ના પડે તો મારી પાસે આવવું જોઈએ આમ અચાનક આવીને પૈસા માગવા એ યોગ્ય વસ્તુ નથી લાગતી મને. તને કંપનીના કોઈ કાયદાની કે પ્રોસેસની ખબર જ નથી. હું તો એકદમ ડઘાઈ ગયો કે હવે શું થશે ? નાની રકમ હોય તો હું આપી દઉં પરંતુ આ તો બે કરોડ રૂપિયાનો સવાલ છે. હું ક્યાંથી લાવું?

મેં તરત જ મારા એક વિભાગના વડીલની સલાહ લીધી અને એમણે મને કહ્યું કે ભાઈ તું આ કંપનીમાં નવો લાગે છે? મેં કહ્યું કે ના મને તો બે વર્ષ થયા છે. એમણે મને કહ્યું કે મારે આ કંપનીમાં ૨૫ વર્ષ થયા છે અને જયારે પણ હું પૈસા માગું છું ત્યારે મારા ઉપરી અધિકારી બીમારીની રજાનું બહાનું લઈને રજા ઉપર ઉતરી જાય છે. મને આંચકો લાગ્યો કે હે, શું વાત કરો છો? એનો મતલબ એમ કે આ બધું પહેલેથી જ નક્કી હતું? એમણે મને કહ્યું કે હવે તને ખબર પાડી કે શા માટે શરૂઆતમાં લોકો તારા વખાણ કરતા હતા ? તું એમના વખાણથી અંજાઈ ગયો અને હવે ફસાઈ ગયો. હવે તો આ કેસનો તારે જ નિકાલ કરવો પડશે.

દિપકભાઈ, મારે હવે શું કરવું ? નોકરી કરવી, ઘરમાં ધ્યાન રાખવું કે પછી બે કરોડ રૂપિયા કારીગરોને આપવા ?

મેં કહું કે ભાઈ, જો આ કોર્પોરેટ વર્લ્ડમાં દરેક વસ્તુમાં ન્યાય મળે એ જરૂરી નથી. આજે પણ ઘણી બધી એવી પ્રખ્યાત કંપનીઓ છે કે જે પૈસા આપવાના મામલે ઠાગા-ઠૈયા કરે છે. તને શું લાગે છે કે તારે શું કરવું જોઈએ

દિપકભાઈ, મને તો ખબર જ નથી પડતી કે મારે શું કરવું ? નથી મારા ઉપરી અધિકારી સાથ આપતા કે નથી કંપનીના માલિક. હું આટલા બધા પૈસા કેમ અને ક્યાંથી લાવું ?
મેં કહ્યું કે એક કામ કર - સૌ પ્રથમ તું તારી કંપનીમાંથી રાજીનામું આપી દે અને તારી જવાબદારીમાંથી મુક્ત થઇ જા. પછી રાજીનામું આપતી વખતે તું એમાં લખજે કે આ કામ એ ચેરમેન સાહેબે મને અને મારા ઉપરી અધિકારીને સોંપેલું પરંતુ મને હવે સારી જગ્યાએ વધારે પગારથી નોકરી મળી ગયી હોવાથી આ જવાબદારી હું મારા ઉપરી અધિકારીને સોંપીને જાઉં છું. એમની એક કોપી ચેરમેન સાહેબની ઓફિસમાં, એક કોપી જે કંપનીના પૈસા બાકી છે એ સાહેબની ચેમ્બરમાં અને એક કોપી તું એચ આર વિભાગમાં જમા કરાવીને મુક્ત થા.

થોડા દિવસ પછી એ મારી પાસે પાછો આવ્યો કે દિપકભાઈ તમે કહેલું એમ મેં કરેલું અને મારી નોકરીમાંથી હવે મુક્ત થયો. પરંતુ પાછી એક મોટી ચિંતા આવી ગયી છે અને તે છે - બીજી નોકરી શોધવાની. મેં કહ્યું કે શાંતિ રાખ. બીજી નોકરી પણ તને મળી જશે. થોડી ધીરજ રાખ અને ઉતાવળિયો નિર્ણય ક્યારેય ના લેતો. 

વસ્તુ છે કે શા માટે આજે મોટા કક્ષાની કંપનીઓ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર હોતા નથી ? આટલા બધા પૈસા કમાઈને જો ખોટું કામ કરવું જ હોય તો એક હોશિયાર કર્મચારીનો ભોગ શા માટે લેવો ?

આજે તેમને પુણેમાં બહુ જ સરસ કંપનીમાં નોકરી મળી ગયી છે અને તેને હમણાં જ પ્રમોશન મળ્યું છે. મને એમણે જૂની વાત યાદ કરાવી એટલે આજે આ કિસ્સો મેં તમારી સમક્ષ મુક્યો.

August 18, 2012

પરિવર્તનશીલ મેનેજમેન્ટ


ભારત દેશની આઝાદીને ૬૫ વર્ષ પૂર્ણ થયા અને અત્યાર સુધીમાં જો આપણે પરિવર્તનો જોઈએ તો  પૂર, હોનારત, ધરતીકંપ, કોમી રમખાણો, દુષ્કાળ, સદભાવના કાર્યક્રમથી લઈને સાબરમતી રીવર ફ્રન્ટના નિર્માણ સુધી તથા નવી કંપનીના ઉદભવથી માંડીને તેમણે નોંધાવેલી નાદારી સુધી આપણે બધું જ જોયું છે.

આજનો સામાન્ય માનવી નાનામાં નાની કરિયાણાની દુકાનને અલવિદા કહીને મોટા શોપિંગ મોલ તરફ વળ્યો છે અને તેનું મુખ્ય કારણ છે પરિવર્તન. વર્ષ ૨૦૦૭ માં ૫ રૂપિયામાં મળતી ચોકલેટ આજે ૫૦ રૂપિયાની થઇ ગયી છે. રીક્ષાભાડાથી માંડીને પેટ્રોલના ભાવ અને હોટેલમાં જમવાની થાળીથી માંડીને સુલભ શૌચાલય સુધી બધે જ પરિવર્તન આવી ગયું છે.

મોટા મોટા મેનેજમેન્ટના ગુરુઓએ પણ પોતાના નોલેજને ટકાવી રાખવા માટે આજે પરિવર્તનને અપનાવ્યું છે. જો આપણે કોર્પોરેટ જગતની વાત કરીએ તો ગ્લોબલ દ્રષ્ટિથી વિચાર કરતા ઉચ્ચ કક્ષાની કંપનીના અધિકારીઓ આજે પોતાના કેરિયરની સાથે સાથે કંપનીના ભવિષ્ય માટે પણ વિચાર કરે છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુગલ કંપની કે જે તેમના કર્મચારીઓને આ વિચાર કરવા માટે પ્રોત્સાહન આપે છે અને તેને કંપનીમાં અથવા પ્રોડક્ટમાં યોગ્ય ફેરફાર કરવા માટેની તક આપે છે.

મિત્રો આજે આપણે વાત કરીશું આવી જ કંપનીઓની કે જે પોતાના કલ્ચર, સ્વતંત્ર નિર્ણયો લેવાની તક અને કંપનીના હિતમાં વિચાર કરવા માટેનું યોગ્ય પરિબળને મુખ્ય પાસું ગણતી હોય અને સાથે સાથે એવી કંપનીઓ પણ આપણે જોઈશું કે જે આ જ બધા પરિબળોને પરિણામે આજે કોર્પોરેટ જગતમાં નામશેષ થઇ હોય.

આ લેખ જયારે કાગળ ઉપર લખતો હતો ત્યારે મને એક પ્રખ્યાત ઓનલાઈન કંપની હોમશોપ ૧૮ ના કર્મચારીનો ફોન આવ્યો કે સાહેબ તમારું ઓર્ડર કરેલું પુસ્તક મારી પાસે આવી ગયું છે અને તેને આપવા માટે મારે તમને મળવું છે  તો આપને કયો સમય અનુકુળ આવશે તે જાણવા માટે મેં આપણે ફોન કરેલો છે.મેં કહ્યું કે ભાઈ તું અત્યારે જ આવી જા કારણકે તારા જેવો માણસ પછી મારી જોડે આ રીતે સરસ વાતચીત નહિ કરે.

ખરા અર્થમાં આને ગ્રાહકની સેવા જ કહી શકાય. આ પ્રકારની વાતચીત એ મારા મત મુજબ શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ કહી શકાય અને તે માટે કંપનીના એચ આર વિભાગના કર્મચારીઓ અને કંપનીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને એક વખત જરૂરથી સલામ આપી શકાય.. પરંતુ બધી જ જગ્યાએ આ પ્રત્યુતર તમને મળે એ શક્ય નથી અને બધી જ કંપનીના એચ આર વિભાગના કર્મચારીઓ આ રીતે સ્ટાફને ટ્રેનીંગ આપતા હોય એ પણ જરૂરી નથી.

દરેક વખતે આપણે સાંભળીએ કે વાંચીએ છીએ કે પરિવર્તન એ એક દિવસની પ્રક્રિયા નથી. એ તો કંપનીના કર્મચારીઓની લાંબાગાળાની મહેનત અને કંપનીની દીર્ધદ્રષ્ટીથી જ આગળ આવે છે. પરંતુ જો કંપનીના ઉચ્ચ કક્ષાના મેનેજમેન્ટના વડા કે માલિકો જો આ પરિવર્તનને માનનાર ના હોય તો ?

આપણે તો માત્ર કલ્પના જ કરી શકીએ કે એ કંપનીનું મેનેજમેન્ટ અને કલ્ચર કેવું હશે. પરિવર્તનની વાત તો છોડો મિત્રો આવી કંપનીમાં કામ કરવું એ પણ આજે એક શરમજનક બાબત કહેવાય પરંતુ આ વસ્તુ એ બધાને ખબર હોતી નથી અને એટલા માટે જ આજે ફેસબુક અને બીજી સોશિયલ મીડિયા વેબસાઈટ ઉપર ખુબ જ મોટા પાયે લોકો પોતાની કંપની વિશે હૈયા વરાળ કાઢે છે. પરંતુ લોકોને ખબર નથી કે આ બધું કહેવાથી કંપનીના નિર્ણયમાં કે પરિવર્તનમાં કશો જ ફેરફાર થશે નથી એ તો એમ જ 
ચાલ્યા કરવાનું.

આઈ આઈ. એમ. અમદાવાદના પ્રખ્યાત પ્રોફેસર એમ. એમ. મોનીપલ્લીએ એક પુસ્તક લખેલું છે જેનું નામ છે ધ પર્સ્યુએસિવ મેનેજર  જેમાં તેમણે જણાવ્યું છે કે આજનો મેનેજર એ માત્ર એક સામાન્ય કર્મચારી નથી પરંતુ એ એક શક્તિશાળી અને ખુબ જ બુદ્ધિશાળી છે અને તેને પોતાની સ્કીલને યોગ્ય સ્થળે ઉપયોગમાં લેવા માટે જરૂર છે પ્રોત્સાહનની અને તે માત્ર કંપનીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જ તેમને આપી શકે.  આજ પ્રોત્સાહન ક્યારેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ભારી પડી શકે છે જેનું ખુબ જ રોદ્ર ઉદાહરણ છે એનરોન કંપનીનું આ જગતમાંથી નામશેષ થઇ જવું.

આજનો કર્મચારી એ એક બીજા ઉપર દોષારોપણ કરવા લાગ્યો છે અને તેનું મુખ્ય પરિબળ છે સતાનો અભાવ અને પોતાના કામમાં ન આપવામાં આવતી કંપની તરફથી યોગ્ય નિર્ણય શક્તિની ખામી. હાર્વર્ડ યુનીવર્સીટીના પ્રોફેસર ક્લેટન ક્રિસ્ટીને એક બહુ જ સરસ પુસ્તક લખેલું છે અને તેનું નામ છે "હાઉ વિલ યુ મેઝર યોર સકસેસ". આ પુસ્તકમાં લેખક જણાવે છે કે આજના ગ્લોબલ કર્મચારીએ જો પોતાનો અને કંપનીનો ગ્રોથ એકસાથે કરવો હશે તો તેમણે કંપનીના ઉચ્ચ અધિકારીઓનો  સંપૂર્ણ સપોર્ટ જોઇશે કે જે માગ્યા વિના મળશે નહિ.

તાજેતરમાં જ ફોર્બ્સ ઇન્ડિયા નામના પ્રખ્યાત મેગેઝીને ફ્લીપ્કાર્ત નામની ઓનલાઈન વેચાણ ધરાવતી કંપનીની પોલ ખુલી પાડીને હચમચાવી મૂકી છે. આ મેગેઝીનના વરિષ્ઠ પત્રકારે ફ્લીપ્કાર્તના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે વાતચીત કરીને જણાવ્યું કે આ કંપનીના માલિકો જો તમે આઈ આઈ ટી દિલ્હીમાંથી ભણેલા હોય તો જ તમારી નિમણુક કરે છે અને તે પણ આ કંપનીના માલિકોની શરતો મુજબ. આ તો થઇ ઓટોક્રિટિક પરિવર્તનની વાત. પરંતુ જો કંપનીના લાભાર્થે બધા સાથે મળીને એક નવી વિચારશૈલીને રજુ કરે તો કંપની કેટલાયે શિખરો સર કરે. પહેલાના જમાનાના ઉદ્યોગપતિઓ તેમના કર્મચારીઓનું ખુબ જ ધ્યાન રાખતા કારણકે તેમણે ખબર હતી કે વસ્તુનું ઉપ્તાદન અમારાથી નહિ થાય તેમણે કરવા માટે મારા નીચેની કક્ષાના કામદારોની જરૂર પડશે જ. અને તેથી જ કહેવાય છે કે હેન્રી ફોર્ડે તેની સૌ પ્રથમ કાર એ જમાનામાં તેમના કામદારોને આપેલી.

આજકાલ તાત્કાલિક નફો કમાઈ લેવાની લાલચમાં કંપનીના માલિકો કર્મચારીનું શોષણ કરીને ફાઈનાન્સિયલ રેકોર્ડમાં ચેડા કરીને પ્રજાને મુર્ખ બનાવે છે અને તેનું ઉદાહરણ છે સત્યમ કંપની કે જે વર્ષ ૨૦૦૭ માં કોર્પોરેટ જગતના સૌથી મોટા છળ કપટનો ભોગ બની છે અને તે પણ તેના માલિક રામાલિંગા રાજુ દ્વારા. આ સંદર્ભમાં કીન્ગ્શુક નાગ કે જેઓ એક સારા પત્રકાર હોવાની સાથે સાથે હૈદ્રાબાદની ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફીસના વડા છે તેમણે એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે "ડબલ લાઈફ ઓફ રામાલિંગા રાજુ. આ પુસ્તકમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે રામાલિંગા રાજુએ છેક છેલ્લી ઘડી સુધી સત્યમના કર્મચારીઓને ખબર ના ખબર ના પાડવા દીધી હતી કે આ ફ્રોડ એ બીજા કોઈએ નહિ પરંતુ તેમના પોતાના માલિકે કરેલું છે.

મોટી મલ્ટીનેશનલ કંપનીઓને સલાહ આપતી એક કંપનીના પાર્ટનરે તાજેતરમાં બીજી કંપની સાથે ફ્રોડ કરીને ખુબ જ ચકચાર મચાવી મૂકી છે. કરોડો ડોલરના ફ્રોડ પાછળ તેમનું શૈતાન મગજ છેલ્લા ૭ વર્ષથી કામ કરતુ હતું. વિશ્વની પ્રખ્યાત યુનીવર્સીટીમાંથી એમ.બી.એ. ની ડીગ્રી લઈને જો આવું નકારાત્મક પરિવર્તન લાવવું હોય તો એના કરતા ના લાવવું સારું. જો આપણે વિશ્વ કક્ષાએ વાત કરીએ તો મોટોરોલા, ઝેરોક્ષ, કોડાક, એનરોન, સત્યમ, અમેરિકન એરલાઈન, નેપ્સ્તર, સ્વીઝએર, એબીતીબી બોવોટર અને લગભગ ૬૮ કંપનીઓ તો માત્ર ૨૦૦૮ માં જ નાદારી નોંધાવી હતી.

કોઈ જગ્યાએ ફાઈનાન્સિયલ ફ્રોડ તો કોઈ જગ્યાએ કલ્ચરલ પ્રોબ્લેમને પરિણામે આ કંપનીઓએ પોતાનું અસ્તિત્વ આજે વિશ્વમાંથી નામશેષ કરી નાખ્યું છે. સી બી આઈ, સેબી, એફ બી આઈ વગેરે જેવી સંસ્થાઓએ તપાસ કરતા માલુમ પડ્યું કે અત્યાર સુધીમાં આ કંપનીઓની નિષ્ફળતા પાછળ માનવ સર્જક ભૂલ જ સાબિત થઇ છે. તાજેતરમાં ભારતમાં એક મોટી એરલાઈન કંપનીએ પોતાની નાદારી નોંધાવી દીધી છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તેના માલિકના પેટમાં પાણી પણ નથી હલતું.

આજના મલ્ટીનેશનલ કંપનીઓના મેનેજમેન્ટમાં પરિવર્તનની જરૂર છે. પરંતુ આ પરિવર્તન કરશે કોણ  તે પ્રશ્ન આજ દિવસ સુધી સુધી ચર્ચામાં રહેલો છે. એ પછી અન્ના હજારેના આંદોલનનો પ્રશ્ન હોય કે બાબા રામદેવના વિદેશી મૂડી પાછી લાવવાનો પ્રશ્ન હોય. ભારતમાં અન્ના હજારેનું આંદોલન નિષ્ફળ ગયું તેનું મહત્વનું કારણ તેમના સભ્યોની અલગ અલગ વિચાર શક્તિ અને યોગ્ય નિર્ણયનો અભાવ એને તમે તેને નકારાત્મક પરિવર્તન પણ કહી શકો. જે જુસ્સો આપણને શરૂઆતમાં અન્નાજીનો લાગતો હતો તે હવે દેખાતો નથી.

રજત શર્મા કે જે ઇન્ડિયા ટીવીના તંત્રી છે તેમણે એક વખત આપ કી અદાલતમાં બાબા રામદેવને પૂછ્યું હતું કે "બાબા, લોકો એમ કહે છે કે બાબાએ આંદોલનના બદલે યોગાસન અને પ્રાણાયામમાં ધ્યાન આપવું જોઈએ ના કે દેશને રાજકીય પ્રશ્નોમાં અટકાવવા." એ વખતે બાબા રામદેવે સંતોષકારક જવાબ આપવાને બદલે એમ કહ્યું કે "પ્રજા જે કહે તે યોગ્ય છે પરંતુ જો કોઈ વ્યક્તિ આ આંદોલનની શરૂઆત નહિ કરે તો કોણ કરશે?"

આજનો માનવ વર્ગ ખુબ જ સમજદાર થઇ ગયો છે. તેમણે ખબર છે કોણ કેટલું કામ કરે છે અને કોણ નહિ. તેમાં પછી કોર્પોરેટ જગત, રાજકીય પાર્ટીઓ, સમાજ અને બીજા વર્ગના લોકોનો પણ સમાવેશ થઇ જાય છે. એક બહુ જ સરસ વાક્ય મારી ઓફીસમાં મેં લખ્યું છે કે "વ્યક્તિનો વિકાસ તેમની ઉમર વધવા સાથે નહિ પરંતુ પરિવર્તનને સ્વીકારવાથી થાય છે અને જો એમ ના હોય તો અબ્રાહમ લિંકન ૫૬ વર્ષની ઉંમરે અમેરિકાના પ્રમુખ ના બન્યા હોત. અને તેથી જ આજે દરેક માનવીએ પરિવર્તન કરવાની અને સ્વીકારવાની શરૂઆત પોતાનાથી જ કરવી પડશે તો જ આ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે.

લેખક વિશે: આઈ આઈ એમ કલકતા અને અમદાવાદના ગ્રેજ્યુએટ હોવાની સાથે સાથે દિપક ભટ્ટ એક પ્રખર વક્તા પણ છે. તેઓ ગ્લોબલ મેનેજમેન્ટ ના નામે મેનેજમેન્ટ કન્સલ્તંસી સર્વિસ અમદાવાદમાં ચલાવે છે. આ લેખમાં દર્શાવેલા તમામ ઉદાહરણો તેમણે વાંચેલા પુસ્તકમાં દર્શાવેલા છે.

તેમને સંપર્ક કરવાનું માધ્યમ છે deepak@managementthinker.com

August 16, 2012

Let's Pay Tribute to Fashion photographer Prabuddha Dasgupta

A very good friend of mine Shri Prabuddha Dasgupta, an applauded fashion photographer of India has passed away on Sunday at the age of 58. He was admitted to the hospital following a heart attack while executing a shoot at Alibaug and later died. 

Let me give a tribute to this pesonality. Late. Shri Prabuddha Dasgupta was a self-taught photographer who came to light in 1996 when broke a taboo by publishing 'Women' (Viking Books), a controversial collection of portraits and nudes of urban Indian women. His works had also been exhibited internationally, both in solo and group shows, and published in Indian, French, English, Italian and American magazines.
Dasgupta’s second book 'Ladakh' (Viking Books), a personal exploration of India's frontier wilderness was published in 2000 and his work was included in many books publications including 'Nudi' (Motta Editore, Milan) and 'India Now - New Photographic Visions' (Textuel, Paris). In the decade that followed, Dasgupta pursued a variety of photographic projects, while unapologetically straddling the two worlds of commissioned and artistic work, bringing to both, a bold, individualistic sensibility that very quickly placed him in the ranks of major photographic talent in the country.  

He is also the recipient of many grants and awards, including the Yves Saint Laurent grant for photography in1991, and his work is in the collections of many individuals and institutions, like the Museo Ken Damy, Brescia, Italy, and Galleria Carla Sozzani, Milan, Italy. In 2009 Dasgupta’s third book “Edge of Faith” was published by Seagull Books.


Dasgupta worked with several eminent models of the fashion industry including Lakshmi Menon and Lara Dutta. Lara Dutta twitted,"I hear from twitter that Prabuddha Dasgupta has passed away. He shot me for the Femina cover right after I won Miss India. It was every woman's dream to be shot by Prabuddho! No one captured a woman like him. May his soul rest in peace" for Dasgupta.


A versatile personality, Dasgupta was recipient of many grants and awards, including the Yves Saint Laurent grant for photography in 1991. You may check his photography collections on his website 
www.http://www.prabuddhadasgupta.com/

Photo Courtesy: Google Images

August 7, 2012

Bal Thackeray slams Advani for 'Blog' Shocker


Shiv Sena supremo Bal Thackeray has slammed BJP leader L K Advani for his statement regarding the 2014 election. Advani had predicted of a non-Congress, non-NDA PM taking charge in his blog.
Thackeray said in an edition of his party mouthpiece ‘Saamna’ that statement of Advani in his blog is like a general saying before a war that there is no guarantee on the outcome and demoralizing the entire army.
The Shiv Sena Chief mentioned that this is akin to conceding defeat "without even entering the boxing ring". He advised the senior BJP leader to not to lose heart. "If Advani has any doubts, he can come to me and I will give him a dose of morale and strength," Thackeray said in Saamna.
Thackeray also showed his confidence about NDA’s coming to power as the single largest group. He expected that probably Advani is not comfortable with upcoming of two candidates for the prime minister's post within the NDA, Bihar Chief Minister Nitish Kumar and Gujarat Chief Minister Narendra Modi. But this problem can be sorted out after the elections – he said.
Again, about Shiv Sena’s strategy in the coming election Thackeray said that the party will play a "free-style wrestling" and even kick and knock down its opponents if required. He also asked Advani to help defeat Congress instead of playing politics through blogs and sending a wrong message down the ranks.

August 4, 2012

Boxer Vikash Krishnan cheated of Olympic Medal


In a huge setback for India, boxer Vikas Krishan was ousted from the Olympics following a review of the result of his pre-quarterfinal bout by the International Boxing Association (AIBA).  The 20-year-old had won 13-11 over Errol Spence in a thrilling contest last night. However, the association awarded the bout 15-13 to the American following an appeal by his rival's team management.

The Indian boxer has committed a total of nine holding fouls in the third round. However, the Referee only gave one caution, the AIBA said in a statement following a review by the jury. 

"In the second round, at the time 02:38, the boxer from India spitted out his gumshield intentionally. However the Referee didn't give any warning," it added.

"Based on the AIBA Technical & Competition Rules 12.1.9, the Referee should have given at least two (2) warnings to the Indian boxer. Although the boxer from India intentionally spitted out his gumshield, the Referee's view was blocked by the boxer from the USA and was not able to see the action," it international body said.

However, it can be said that decision to oust the Indian boxer was taken under the American pressure. Vkas was the only second Indian boxer after Vijender to fetch a bronze medal in the World Championship. He could have brought more glory for the country in the London Olympics.

August 1, 2012

Look for the Higher Meaning of Your Work


One of my favourite magazines is Harvard Business Review. It provides a refreshingly human look at new world of work. In a recent issue, Xerox PARC guru John Seely Brown said something that really made me think: “The job of leadership today is not just to make money, it’s to make meaning.”

In the old days, most of us were content to have a job that simple paid the bills. But now, we crave so much more in our work. We want fulfillment, creative challenge, growth, joy and sense that we are living for something more than ourselves. In a word, we seek meaning. One of the best ways to find the higher meaning in the work you do is to use the technique of creative questioning to become aware of the impact your work has on the world around you. Ask yourself questions like, who ultimately benefits from the products and services my company offers? Or what difference do my daily efforts make? Once you do so, you will start noticing the connection between the work you do and the lives you touch.

For example, if you are a teacher, stop focusing on all the tremendous changes in your profession, and remember that every day you enter that classroom, you have the privilege to shape a young mind. There are children and families that count on you. If you are a financial adviser, remain centered on the fact that your services help people retire early build the homes they have always wanted and fulfil their dreams. If you are an insurance professional, remember that you help people bring security to their lives and serve them in times of need. And if you are a retail clerk, think about how your work serves people and how the products you offer them add joy to their lives.

By concentrating on the value your work adds and the contribution you make, you will see quantum improvements in your satisfaction and motivation levels. Few things energize the human spirit more than the desire to make a difference in the lives of others. Mahatma Gandhi knew this. Nelson Mandela knew this. And Mother Teresa knew this. The simple shift of mind I am encouraging you to make can bring a whole new sense of enjoyment into your life.

Source: Who Will Cry When You Die? By Robin Sharma
Photo: Google