June 16, 2011

મહાન વિજ્ઞાની એડિસન નિષ્ફળતા મળે ત્યારે પણ હંમેશાં પ્રસન્ન રહેતા હતા. તેઓ માનતા કે નિષ્ફળતા સફળતાની પહેલી સીડી છે. દુખી થવાનું કોઈ કારણ નથી અને સુખથી મોં ફેરવવાનું પણ કોઈ કારણ નથી, કારણ કે એ તમારાથી અલગ છે જ નહીં. આનંદને, ખુશાલીને તમારે યોગ્ય જગ્યાએ શોધવાની જરૂર છે, એટલું જ. જે ખુશીને તમે બહાર શોધવાનો પ્રયત્ન કરો છો, તે ખરેખર તો તમારી ભીતર છે. 

No comments:

Post a Comment