June 16, 2011


શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમે અંદરથી પ્રસન્ન હો છો ત્યારે બહાર પણ પ્રસન્નતા ફેલાવતા હો છો? જ્યાં સુધી તમારા હૃદયમાં પ્રસન્નતાની લહેર દોડતી નથી ત્યાં સુધી તમે આનંદ અનુભવી શકતા નથી. 

દુખી થવાનું કોઈ કારણ નથી અને સુખથી મોં ફેરવવાનું પણ કોઈ કારણ નથી, કારણ કે એ તમારાથી અલગ છે જ નહીં. જે ખુશીને તમે બહાર શોધવાનો પ્રયત્ન કરો છો, તે ખરેખર તો તમારી ભીતર છે. 

No comments:

Post a Comment