June 17, 2011

તમે જીવનમાં માત્ર આનંદ અને આનંદ ભોગવ્યો હોય તે વાતોની ડાયરી રાખતા થાઓ. તેને પછીથી વાંચશો તો પ્રતીત થશે કે આ જિંદગીએ આપણને કેટલો આનંદ અને સુખ આપ્યાં છે! જ્યારે પણ ગમગીનીમાં હો ત્યારે આ આનંદની ડાયરી વાંચો. કવિ ટી.એસ. ઇલિયટની કહે છે: જો તમારી ઇચ્છાશક્તિ પ્રમાણે જીવી શકાય તેમ ન હોય તો પછી જિંદગી જે કાંઇ તમને આપે તે સ્વીકારીને જલસાથી જીવો. બીજો કોઇ વિકલ્પ નથી. 

No comments:

Post a Comment