June 17, 2011

શું તમને ખબર છે તમારી જીભ તમારા વિચારોનું નિયંત્રણ કરે છે? વિશ્વાસ ન હોય તો મોં ખોલીને જીભને જરા સ્થિર કરો, તમારા વિચાર તત્કાળ બંધ થઈ જશે. આધુનિક બુદ્ધિજીવી માનવીની સૌથી વધુ મોટી સમસ્યા છે એનાં મન-મગજમાં સતત ખદબદતા રહેતા જાતજાતના વિચાર. આ બૌદ્ધિક માખીઓના આક્રમણથી દરેક માણસ હેરાન-પરેશાન રહે છે. ગમે તેટલી શમનકારી દવાઓ લો, શરાબ કે કેફી પદાર્થોમાં જાતને ડુબાડી દો તો પણ એ આક્રમણને શાંત કરવાનું, એનાથી છુટકારો મેળવવાનું અસંભવ છે. 

No comments:

Post a Comment