June 17, 2011

‘જે લોકો મૌન પાળે છે તેઓ માત્ર બહારની વાતચીત બંધ કરી દે છે, પણ એનો અર્થ એવો નથી કે એમની અંદર વિચારો નથી ચાલતા. અંદર વિચાર બંધ થવા માટે મનનું અત્યંત શાંત થવું જરૂરી છે. જ્યારે બોલ્યા વગર પણ જીભનું કંપન બંધ થઈ જાય ત્યારે ખરું મૌન આકાર લે છે. ટ્રાય કરી જુઓ. તમારી જીભને પૂરેપૂરી અટકાવી દો - શાંત કરી દો. આ સ્થિતિમાં વિચારવાનો પ્રયાસ કરી જુઓ. તમે નહીં વિચારી શકો. જીભ ઠરી ગઈ હોય એવી રીતે એને સ્થિર કરી દો, એમાં કોઈ હલચલ ન થવા દો. આ સ્થિતિમાં તમારા માટે વિચારવું અસંભવ બની જશે. 

No comments:

Post a Comment