June 28, 2011

અમૃતા, પ્રીતમ, મીનાકુમારી, દીપ્તિ નવલ, પરવીન શાકીર, સારાહ શગુફ્તા, ઇસ્મત ચુગતાઇ, કૃષ્ણા સોબતી, ઉષા પ્રિયંવદા જેવી સ્ત્રીલેખકો આ ભયમાંથી બહાર નીકળીને સર્જન કરી શકી છે, પરંતુ એવી સ્ત્રીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે અને એમના વાચકોની સંખ્યા પ્રમાણમાં ઘણી વધુ! પ્રામાણિક અને લાગણીઓનું સર્જન વાચકને આકર્ષતું રહ્યું છે, એ સ્ત્રીનું હોય કે પુરુષનું!

No comments:

Post a Comment