જ્યારે  જે મળવાનું લખ્યું હોય ત્યારે જ તે મળે છે. આ જાણતાં હોવા છતાં લોકો વધારે  મેળવવાની દોડમાં ભાગતાં રહે છે અને જે હોય તેનો આનંદ માણવાનું વિસરી જાય  છે. 
 
 પોતાની પાસે જે છે, તેનાથી સંતોષ માનવાને બદલે આજે માણસમાત્ર ‘વધુ ને વધુ’ મેળવવાની દોડમાં જે છે, તેનું સુખ માણી શકતો નથી.    
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment