April 26, 2011

ગુજરાતના વિકાસ પર અત્યંત જુસ્સેદાર ભાષણ આપનારા મોદીએ એક વાતનો સ્વીકાર કર્યો કે જે કોઈ વ્યક્તિ તેમના પડખે ઊભી રહે છે, તેના પર સમાજના એક વર્ગ દ્વારા હુમલા કરવામાં આવે છે અને જાત-જાતના આક્ષેપો કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, તેમનાં વખાણ કરનારી વ્યક્તિ જ નહીં પરંતુ તેઓ ખુદ જે વ્યક્તિનાં વખાણ કરે તેની પણ ટીકા કરવામાં આવે છે.

No comments:

Post a Comment